સામાન્ય જ્ઞાન (GK)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

કુતુબુદીન ઐબિકે
શિહાબુદીન ધોરી
કુતુબુદીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મોડી લિપિ' કોના દ્વારા વહીવટમાં ઉપયોગમાં લેવાતી હતી ?

મરાઠા સામ્રાજ્ય
ખીલજી વંશ
ગુલામ વંશ
વિજયનગર સામ્રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
એમ.એસ. ગોપાલક્રિષ્નન નીચે દર્શાવેલ વાદ્યો પૈકી કયા વાદ્યના કલાકાર છે ?

વાયોલિન
બંસરી
સરોદ
તબલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ?

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ
યોગગુરૂ બાબા રામદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP