સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

મુનિસુવ્રતચરિત
મુદ્રિતકુમુદચંદ્ર
ગણદપૅણ
કથારત્નાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.

પેસિફિક મહાસાગર
હિંદ મહાસાગર
આર્કટિક મહાસાગર
એટલાન્ટિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અરૂંધતી રોયને કઈ સાહિત્યકૃતિ બદલ વર્ષ 1997માં બુકર પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો હતો ?

ધ એન્ડ ઓફ ઈમેજિનેશન
ધ ગોડ ઓફ સ્મોલ થિગ્સ
કમ સપ્ટેમ્બર
ધ કોસ્ટ ઓફ વિલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખેડ કાર્યોના પરિણામ સ્વરૂપે ઉદ્ભવતી જમીનની ભૌતિક પરિસ્થિતિ શાનાથી ઓળખાય છે ?

ટીલ્થ
સ્ટ્રક્ચર
ટેક્ષચર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP