ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ
રજત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શક તરીકે કોણ જાણીતું છે ?

મનુભાઈ ભગવાનદાસ પંચોળી
મનુભાઈ સોમાભાઈ પંચોળી
મનુભાઈ લખારામ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

રતિલાલ બોરીસાગર
જુગતરામ દવે
નરસિંહરાવ દિવેટીયા
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP