ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ સુવર્ણ મહોત્સવ હીરક મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ જયંત પાઠક શિવકુમાર જોશી જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ જયંત પાઠક શિવકુમાર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી ચંદ્રકાંત બક્ષીની કૃતિ કઈ છે ? પૃથ્વીવલ્લભ હથેળી પર બાદબાકી યુગ યુગ મરી જવાની મજા પૃથ્વીવલ્લભ હથેળી પર બાદબાકી યુગ યુગ મરી જવાની મજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી વલ્લભ ભટ્ટ ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "દાંડિયો" સામાયિક કોણે શરૂ કર્યું હતું ? નંદશંકર નર્મદ ન્હાનાલાલ નવલરામ નંદશંકર નર્મદ ન્હાનાલાલ નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ પ્રહલાદ પારેખ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP