ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

સુવર્ણ મહોત્સવ
હીરક મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
રજત મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ?

જયોતિન્દ્ર દવે
પ્રહલાદ પારેખ
જયંત પાઠક
શિવકુમાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ?

અવિનાશ વ્યાસ
પ્રભુલાલ દ્વિવેદી
વલ્લભ ભટ્ટ
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

પ્રહલાદ પારેખ
રાવજી પટેલ
ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP