ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા પ્રહલાદ પારેખ રમણલાલ સોની સુરેશ દલાલ કુંદનિકા કાપડિયા પ્રહલાદ પારેખ રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રેતીની રોટલી' નામે હાસ્યનિબંધ કોણે લખ્યો છે ? ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ગગનવિહારી મહેતા વિનોદ ભટ્ટ જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કૃતિ અને રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક આત્મનિમજ્જન - મણિલાલ દ્વિવેદી આત્માના ખંડેર - ઉમાશંકર જોશી આત્માના ટુકડા - ક.મા.મુનશી આત્મકથા - ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રોમ સ્વરાજ્ય અને ગુરુ ગોવિંદસિંહ નાટકો કોણે લખ્યાં છે ? નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ નગીનદાસ પારેખ નવલરામ ત્રિપાઠી નટવરલાલ પંડ્યા મણિશંકર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP