ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "એમ ઉગાર્યો ચંદ્રહાસ" કાવ્યનું સ્વરૂપ જણાવો. પદ ગરબી કાફી આખ્યાનખંડ પદ ગરબી કાફી આખ્યાનખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રમુખપદે રાજકોટ ખાતે ત્રીજી કાઠિયાવાડ રાજકીય પરિષદ ક્યારે યોજાઈ ? 1921 1922 1924 1923 1921 1922 1924 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ? બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ગુલફામ બાલાશંકર કંથારિયા દલપતરામ નર્મદ ગુલફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ આગગાડી - ઈશ્વર પેટલીકર કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP