ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

મૃણાલિની સારાભાઈ
જશવંત ચૌધરી
જયશંકર 'સુંદરી'
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ?

રમણલાલ દેસાઈ
લાભશંકર ઠાકર
રઘુવીર ચૌધરી
પીતાંબર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના સૌપ્રથમ દેશભક્તિ કાવ્ય ‘હુન્નરખાનની ચડાઈ’ની રચના કોણે કરી હતી ?

બાલાશંકર કંથારિયા
દલપતરામ
નર્મદ
ગુલફામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

ગુજરાતનો નાથ - ક.મા.મુનશી
ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ
આગગાડી - ઈશ્વર પેટલીકર
કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP