ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ જશવંત ચૌધરી જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી જયશંકર 'સુંદરી' અવિનાશ વ્યાસ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અમાસના તારા' કૃતિ કયા સર્જકની છે ? જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા જયભિખ્ખુ પ્રિયકાન્ત પરીખ રમણલાલ દેસાઈ કિશનસિંહ ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી. ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે ઇચ્છારામ દેસાઈ કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી નર્મદશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ 'જ્ઞાનપીઠ પુરસ્કાર' મળ્યો નથી ? રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP