ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' જશવંત ચૌધરી મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ? પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ પદ્મવિભૂષણ ભારતરત્ન રેમન મેગ્સેસે પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ પુસ્તક અને લેખકના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે ? ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ગાતાં ઝરણાં - રાજેન્દ્ર શાહ મૌન - હરીન્દ્ર દવે મુખવટો - બાલમુકુંદ દવે છિન્નપત્ર - ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ? મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા તારક મહેતા કનૈયાલાલ મુનશી મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા તારક મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દ્વિવેદીનો જન્મ કયાં થયો હતો ? જેતપુર માણેકપુર વડાલી વીરપુર જેતપુર માણેકપુર વડાલી વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા કુન્દનિકા કાપડિયા કુમારપાળ દેસાઈ વિનોદિની નીલકંઠ જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP