ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

અવિનાશ વ્યાસ
જશવંત ચૌધરી
મૃણાલિની સારાભાઈ
જયશંકર 'સુંદરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1967 માં ગુજરાતના કયા પ્રસિદ્ધ કવિને જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી
કવિ સુન્દરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહારાણી વિક્ટોરિયાના દરબારમાં કમ્પેનિયન ઓફ ધી ઇન્ડિયન એમ્પાયરનો ખિતાબ કોને મળ્યો હતો ?

દલપતરામ
મહીપતરામ
સ્વામી આનંદ
સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
પૂર્વરાગ
આપેલ બંને
અમૃતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ?

ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ
બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ
બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ
સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP