ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ? ચિનુ મોદી ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કનૈયાલાલ ચિનુ મોદી ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કનૈયાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ મોહન પરમાર વેણીભાઇ પુરોહિત લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુકલ મોહન પરમાર વેણીભાઇ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ નર્મદ ભોજા ભગત કવિ કાન્ત કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી જ્યોતીન્દ્ર હ. દવેનું ઉપનામ કયું છે ? વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ વાચસ્પતિ આકાશગંગા અવળવાણિયા મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ? દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ દયારામ દયાનંદ સરસ્વતી અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP