ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

હરજી લવજી દામાણી 'શયદા'
જગજિતસિંહ
શૂન્ય પાલનપુરી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

બાપુલાલ નાયક
સી.સી.મહેતા
રણછોડભાઈ ઉદયરામ દવે
પ્રાગજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયો વિવેચન ગ્રંથ ચંદ્રકાંત ટોપીવાલાનો છે ?

સંસર્જનાત્મક કાવ્ય વિજ્ઞાન
સાહિત્યમાં આધુનિકતા
નવ્યવિવેચન પછી
વિવેચનનું વિવેચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP