ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જિવનનો આનંદ, રખડવાનો આનંદ જેવા લલિતનિબંધો તથા હિમાલયનો પ્રવાસ જેવા પ્રવાસ સાહિત્યના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કલાપી મણિલાલ દ્વિવેદી મહાદેવભાઈ દેસાઈ કાકાસાહેબ કાલેલકર કલાપી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ગઝલ સંહિતા ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ગઝલ સંહિતા ખારાં ઝરણાં ફટફટિયું અખંડ ઝાલર વાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.મોજાંને ચીંધવા સહેલા નથી. સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર સુરેશ દલાલ મુરલી ઠાકુર દયારામ પ્રિયકાન્ત મણિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અણસાર" નવલકથા કોણે લખી છે ? નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર નિરંજન ભગત વર્ષા અડાલજા ધૂમકેતુ ગુલાબદાસ બ્રોકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદ કયા શહેરના વતની હતા ? સુરત જામનગર અમદાવાદ વડોદરા સુરત જામનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP