ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ભૂંગળ એકતારો ઢોલક કરતાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ દયારામની કૃતિ નથી ? લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે લોચન મનનો રે ! કે ઝગડો લોચન મનનો ! વારી જાઉં રે સુંદર શ્યામ શ્યામ રંગ સમીપે ન જાવું જે કોઈ પ્રેમ અંશ અવતરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘શીલવંત સાધુને વારેવારે નમીએ' - પદના સર્જક કોણ છે ? ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઈ ગંગાસતી ભોજા ભગત નરસિંહ મહેતા મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ગુજરાતી ફિલ્મની સુવર્ણ જયંતિ 1982માં અને પ્લેટિનમ જયંતિ 2007માં ઉજવવામાં આવી. ગુજરાતી ચલચિત્રોના નિર્માણ માટે ચડતી-પડતીનો સમય 1986 થી 1991. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉઘાડ’ કાવ્યસંગ્રહ કોનો છે ? ચિનુ મોદી નગીનદાસ મારફતિયા ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ ચિનુ મોદી નગીનદાસ મારફતિયા ધીરુભાઈ પરીખ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જલન’ માતરીનું પુરું નામ જણાવો. જલાલખાન અલીખાન બલોચ જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન કમાલખન મંસૂરી જલાલખાન અલીખાન બલોચ જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી જલાલખાન કમાલખન મંસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP