ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈ ભજાવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? ભૂંગળ કરતાલ ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ઢોલક એકતારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના યુગ વિભાજનની દ્રષ્ટિએ શાલિભદ્રસૂરિ કઈ સદીના સર્જક ? 9 મી સદીથી 10મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 11 મી સદીથી 13મી સદી 14 મી સદીથી 18મી સદી 9 મી સદીથી 10મી સદી 6 ઠ્ઠી સદીથી 8મી સદી 11 મી સદીથી 13મી સદી 14 મી સદીથી 18મી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી હિંમતલાલ રામચંદ્ર દવેનું તખલ્લુસ કયું છે ? સ્વામી આનંદ વૈદ્ય પુનર્વસુ જિપ્સી સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ વૈદ્ય પુનર્વસુ જિપ્સી સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? રાજેન્દ્ર શાહ મકરંદ દવે રમેશ પારેખ ગુણવંત શાહ રાજેન્દ્ર શાહ મકરંદ દવે રમેશ પારેખ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કુમાર સામયિકના તંત્રી કોણ છે ? કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ કુમારપાળ દેસાઈ રઘુવીર ચૌધરી ચંદ્રકાન્ત શેઠ ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP