ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

કેખુશરો કાબરાજી
દાદાભાઈ નવરોજી
નર્મદ
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત સમાચાર'માં પિતાની કટાર (કોલમ) ચાલુ રાખનાર લેખક કોણ છે ?

ધીરુ પરીખ
ચંદ્રકાન્ત ટોપીવાળા
પ્રફુલ્લ રાવલ
કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ?

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP