ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ?

નર્મદ
કેખુશરો કાબરાજી
કરસનદાસ મૂળજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બાદરાયણ’ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

હરિશ્ચંદ્ર ભટ્ટ
ભાનુશંકર વ્યાસ
ઈન્દુલાલ ગાંધી
પ્રજારામ રાવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

અમર પાલનપુરી
શૂન્ય પાલનપુરી
શેખાદમ આબુવાલા
ગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP