ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્વારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા 'ગુજરાતી સાહિત્ય પરિષદ'ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા કયું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

ગુજરાત ગૌરવ
શબ્દ સૃષ્ટિ
બુદ્ધિપ્રકાશ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

મોહમ્મદ માંકડ
સિતાંશુ યશશ્ચંદ્ર
ચંદ્રકાન્ત ટોપીવાલા
ગોવર્ધન ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ 'નસીબ ખરાબ હોવું' તેવો અર્થ આપે છે ?

માર્ગ કરવો
પગ ભારે થવો
લુઢકી જવું
કરમ ફૂટેલા હોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ?

રમેશ પારેખ
ગુણવંત શાહ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP