ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

ધરતીનું લૂણ - સ્વામી આનંદ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
મન નો ડગે - ગંગાસતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP