ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રેમાનંદની એક ગૌરવમૂર્તિ ઉપસાવવા તેમને પાઘડીને પહેરતા ચીતરવાની જરૂર નથી' પોતાના અભ્યાસ લેખમાં પ્રેમાનંદ માટે આવો પ્રતિભાવ કોણે આપ્યો છે ? કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી કાકાસાહેબ કાલેલકર ઉમાશંકર જોષી ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશનસિંહ ચાવડા કિશોરલાલ મશરૂવાળા સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી તાજેતરમાં કયા લેખકને 'સાહિત્ય રત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા વિનોદ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી ભાગ્યેજ જહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કવિ શામળની કૃતિ જણાવો. મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ મદનમોહના સુભદ્રાહરણ અનુભવબિંદુ પિંગળ પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP