ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ?

સંત પુનિત મહારાજ
ભિક્ષુ અખંડાનંદ
સંત અમરદેવીદાસ
પૂ. ડોંગરેજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ?

સાહિત્ય યુગ
પ્રહરી યુગ
પંડિત યુગ
મૂર્ધન્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP