ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મા-બાપને ભૂલશો નહીં" એ યાદગાર ભજનની રચના કોણે કરી ? સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ સંત પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ સંત અમરદેવીદાસ પૂ. ડોંગરેજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોવર્ધનરામ, નરસિંહરાવ, આનંદશંકર વગેરે જેવા દિગ્ગજ સાહિત્યકારોથી વિભૂષિત 1880 થી 1920 સુધીના સમયપટ કયા નામથી ઓળખાવાયો છે ? સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ સાહિત્ય યુગ પ્રહરી યુગ પંડિત યુગ મૂર્ધન્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી મુકુન્દરાય પારાશર્યએ પ્રબોધ ભટ્ટ સાથે મળી કઈ કૃતિની રચના કરી હતી ? ફૂલ ફાગણના દીપમાલા અર્યન સંસૃતિ ફૂલ ફાગણના દીપમાલા અર્યન સંસૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ત્રિભોવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? શિવમ્ સત્યમ્ કોયા ભગત પ્રેમભક્તિ શિવમ્ સત્યમ્ કોયા ભગત પ્રેમભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નાતો' નવલિકાના લેખક જણાવો ? નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા નગીનદાસ પારેખ મનોહર ત્રિવેદી નિરંજન ત્રિવેદી અશોક ચાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP