ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચં. ચી. મહેતા
ચુનીલાલ મહેતા
ચુનીલાલ શાહ
ચુનીલાલ મડિયા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ ભગવતીકુમાર શર્માની નથી ?

એકલતાના કિનારા
સમયદ્વીપ
ના કિનારો ના મઝધાર
અસૂર્યલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઇદમ્ તૃતીયમ્’ અને હાસ્યોપચાર વગેરે હાસ્યસભર પુસ્તકો કોના છે ?

બકુલ ત્રિપાઠી
જયંત કોઠારી
જયોતીન્દ્ર દવે
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP