ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સૂત્ર સ્મૃતિ શ્રુતિ પુરાણ સૂત્ર સ્મૃતિ શ્રુતિ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કયું માસિક બહાર પાડવામાં આવે છે ? ભાષા વૈભવ પરબ શબ્દ સૃષ્ટિ સાહિત્ય સૃષ્ટિ ભાષા વૈભવ પરબ શબ્દ સૃષ્ટિ સાહિત્ય સૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રસિકવલ્લભ' કયા કવિની કૃતિ છે ? ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ભોજો પ્રેમાનંદ શામળ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ પંડિત યુગ મધ્ય યુગ સુધારક યુગ ગાંધી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય કલ્યાણરાય ઠાકોરના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે ?1. તેમનો પ્રિય છંદ પૃથ્વી છંદ છે.2. તેમની સાહિત્યની પ્રથમ સોનેટ 'ભણકાર' છે.3. તેમણે અભિજ્ઞાન શાકુંતલમનું ભાષાંતર કર્યું હતું. ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 આપેલ તમામ ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP