ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ભવાઈના પ્રત્યેક પાત્રોના પ્રવેશગાનને આવણાં કહેવાય.
ભવાઈ મંડળી પેડા નામથી જાણીતી છે.
ભવાઈના કલાકારોનો સંઘ ટોળું અને ટોળાના નેતાને નાયક તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

હરિકૃષ્ણ પાઠક
કિસનસિંહ ચાવડા
કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP