ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભવાઈ'માં કેવી વાર્તાનો સમાવેશ કરવામાં આવે છે ? કટાક્ષ સમાજ દર્પણ ભક્તિરસ ઉપદેશ કટાક્ષ સમાજ દર્પણ ભક્તિરસ ઉપદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ નર્મદ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? રઈશ મણિયાર પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા રઈશ મણિયાર પ્રફુલ્લ રાવલ અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. પરિશિષ્ટ પર્વ દયાશ્રય વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ પરિશિષ્ટ પર્વ દયાશ્રય વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આ સંસારસાગર તરવો સહેલો નથી. - આ વાક્યનો અલંકાર જણાવો. રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP