ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ મનુભાઈ પંચોળી રાજેશ વ્યાસ મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ? મુકુલ કલાર્થી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા મુકુલ કલાર્થી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી શેખાદમ આબુવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રોમન સ્વરાજય’ અને ‘ગુરુ ગોવિંદસિંહ' નાટકો કોણે લખ્યા છે ? રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ રમણલાલ વ. દેસાઈ મણિલાલ દ્વિવેદી રમણભાઈ નીલકંઠ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયના શુદ્ધ પ્રેમીને, નિગમના જ્ઞાન ઓછાં છે' આ પ્રસિદ્ધ નાટ્યગીતના રચયિતા કોણ હતા ? વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી વલ્લભ ભટ્ટ અવિનાશ વ્યાસ પ્રભુલાલ દ્વિવેદી ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'છંદો છે પાંદા જેના' અને 'ઉજાગરો' એ કયા પ્રકારની કૃતિ છે ? હાસ્યલેખન નિબંધ નવલકથા કવિતા હાસ્યલેખન નિબંધ નવલકથા કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મહાવીરચરિતમ્" એ કોની કૃતિ છે ? કાલિદાસ ભરતમુનિ ભવભૂતિ ભાસ કાલિદાસ ભરતમુનિ ભવભૂતિ ભાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP