ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ પ્રથમ પ્રકાશિત થયેલ આત્મકથાનું નામ શું છે ?

મારી હકીકત
થોડાં આંસુ થોડાં ફૂલ
સત્યના પ્રયોગો
મારા અનુભવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

રમણભાઈ નીલકંઠ
આનંદશંકર ધ્રુવ
ચં. ચી. મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP