ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રવદન મહેતા પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ? મુરલી ઠાકુર અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ મુરલી ઠાકુર અમૃત ઘાયલ બરકત અલી વિરાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો. નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ નારાયણ દેસાઈ ઈશ્વર પેટલીકર સુરેશ દલાલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રમણલાલ દેસાઈ રઘુવીર ચૌધરી પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રમણલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શિખામણિયા' તરીકે ઓળખતા હતા ? મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર મણિશંકર ભટ્ટ ડાહ્યાભાઈ ધોળશાજી ફુલચંદ શાહ નૃસિંહ વિભાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે સ્થાપેલ બુદ્ધિવર્ધક સભાના પ્રમુખ નર્મદ પોતે બન્યા હતા જ્યારે તેનું મંત્રી પદ કોણે શોભાવેલું ? મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ મયારામ શંભુનાથ જદુરામ ગોરધન કડિયા મનમોહનદાસ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP