ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ?

રાજેન્દ્ર શુક્લ
ગોવર્ધનરામ ત્રિપાઠી
પન્નાલાલ પટેલ
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સૂરજ કદાચ ઊગે' કાવ્યસંગ્રહના લેખક કોણ છે ?

હરિકૃષ્ણ પાઠક
કવિ ન્હાનાલાલ
ઝીણાભાઈ દેસાઈ
કિસનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

મગનભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા
કૃષ્ણલાલ શ્રીધરાણી
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શિષ્ટ ગુજરાતી ગદ્યલેખનની શરૂઆત કારનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ છે ?

દલપતરામ
નંદશંકર મહેતા
નર્મદ
દુર્ગારામ મહેતાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માધવ રામાનુજે લખેલી નવલકથા 'પિંજરની આરપાર' કોના જીવન પર આધારિત છે ?

ડૉ.સ્વામિનાથનના જીવન પર
પ્રાણીવિદ્ રૂબિન ડેવિડના જીવન પર
નેલ્સન મન્ડેલાના જીવન પર
પક્ષીવિદ્ સલીમ અલીના જીવન પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

સમાજવાદ
સત્યના પ્રયોગો
દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સર્વોદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP