ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવીની ભવાઈ' કૃતિ માટે કોને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો ? ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શુક્લ ચંદ્રવદન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ઉપવાસી' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ રાવજી પટેલ રાજેન્દ્ર શુક્લ ભોગીલાલ ગાંધી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માતાનું સ્મારક'- કૃતિ કયા વાર્તાસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે ? હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 હીરાકણી અને બીજી વાતો દ્વિરેફની વાર્તા - ભાગ - 1 મોહમ્મદ માંકડની વાર્તાઓ ભાગ - 1 તણખામંડળ - ભાગ - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો પ્રથમ શબ્દકોશ...... સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ નવોકોશ સાર્થ જોડણીકોશ વિનીત જોડણીકોશ નર્મકોશ નવોકોશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? ગુરુલીલામૃત આપેલ તમામ રંગ હૃદયમ્ રંગતરંગ ગુરુલીલામૃત આપેલ તમામ રંગ હૃદયમ્ રંગતરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP