ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બકુલ બક્ષી વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે ?
1. તેમનો જન્મ કોલકાતામાં થયો હતો.
2. તેમની જાણીતી કોલમો - કળશપૂર્તિમાં 'અંજુ મન' અને રસરંગપૂર્તિમાં 'નવી નજરે' છે.
3. તેમને વિશિષ્ટ સેવા બદલ 1997ની સાલમાં સમાવિષ્ટ ચંદ્રક એનાયત થયો હતો.

આપેલ તમામ
ફક્ત 1
ફક્ત 3
ફક્ત 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

સિતાંશુ યશશ્ચંદ્ર - મગન
હરિકૃષ્ણ પાઠક - અડવા
ક.મા.મુનશી - લઘરો
રમેશ પારેખ - સોનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ?

આનંદશંકર ધ્રુવ
કેશવહર્ષદ ધ્રુવ
દયાનંદ સરસ્વતી
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ?

બળવંત મહેતા
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
મહીપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

નથુરામ શર્મા-બીલખા
દેવાભગત-ભાણવડ
આપાદાના-ચલાલા
જાહેર પીર-ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP