ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ.

વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી.
રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી.
રણજી ટ્રોફીને પ્રયોજીત કરી.
ભારતીય સંઘમાં જોડાયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"
કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મહંમદ ગઝનીની સોમનાથ ચડાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ?

લાઠીનો ગોહિલ રાજવંશ
મેવાડનો ગોહિલ રાજવંશ
મહુવાનો ગોહિલ રાજવંશ
ભાવનગરનો ગોહિલ રાજવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ?

ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર
નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત
નાટ્ય સંપદા - જસવંત ઠાકર
વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP