Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

હિંમતનગર
ખેડા
ઓખા (દ્વારકા)
વિજાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે
મેંગેનીઝની ખાણો માટે
પ્રાકૃતિક સ્થળ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો' - આ વાક્યમાં ‘રૂઆબભેર’ શું છે ?

સંયોજક
કૃદંત
વિશેષણ
ક્રિયા વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

430 મી²
1728 મી²
34.56 મી²
600 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP