Talati Practice MCQ Part - 2
‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ?

જયંતિ દલાલ
ચુનીલાલ મડિયા
સિતાંશુ યશચંદ્ર
મણીલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વર્તુળના પરીઘ અને વ્યાસ વચ્ચેનું અંતર 150 મીટર છે. તે વર્તુળની ત્રિજ્યા કેટલી થશે ?

25 મીટર
35 મીટર
30 મીટર
40 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે. તો તે વ્યક્તિની ઝડપ કલાકના કેટલા કિમી. છે ?

20 km/h
15 km/h
12 km/h
18 km/h

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
'નંદકુંવર' શબ્દનો સમાસ ઓળખાવો.

કર્મધારય
મધ્યમપદલોપી
દ્વંદ્વ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP