Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

ધર્મયુદ્ધ
મહાભિનિષ્ક્રિમણ
એક પણ નહીં
નેપોલિયનની પેરિસ માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP