Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

જવાહરમલ
ગોપાલહરિ દેશમુખ
આત્મારામ
કેશવચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતના વિશિષ્ટ વનો અને તેના સ્થળનાં જોડકાં પૈકી કયું જોડકું સાચું નથી ?
(1) ગાંધીનગર - પુનિત વન
(2) અંબાજી - માંગલ્ય વન
(3) માનગઢ - ગોવિંદ ગુરુ સ્મૃતિવન
(4) પાવાગઢ - પાવક વન

Talati Practice MCQ Part - 7
60 કિ.મી./કલાકની ઝડપથી જતી ટ્રેન એક થાંભલાને 9 સેકન્ડમાં પસાર કરે છે. આ સંજોગોમાં ટ્રેનની લંબાઈ કેટલી હશે ?

150 મીટર
180 મીટર
120 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
હિમાલય કેવા પ્રકારના પર્વતનું ઉદાહરણ છે ?

ગેડ પર્વત
અવશિષ્ટ પર્વત
જ્વાળામુખી પર્વત
ખંડ પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP