Talati Practice MCQ Part - 8
‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ?

રમેશ પારેખ
ઝવેરચંદ મેઘાણી
દુલાભાયા કાગ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ?

ચીફ માર્શલ
એડમિરલ
ફિલ્ડ માર્શલ
જનરલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રગતિ સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરીકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા કયા વારે અધિકારીઓ તાલુકા મથકે હાજર રહે છે ?

મંગળવાર
બુધવાર
ગુરુવાર
સોમવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP