એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મિલકતની કિંમત કરતા વધુ રકમનો અકસ્માતનો વીમો લેવામાં આવ્યો હોય અને મિલકતને અકસ્માતથી નુકસાન થાય ત્યારે થયેલ નુકસાનની ___ વળતર તરીકે મળવાપાત્ર થશે.

વીમો લીધો હોય તે રકમ
મિલકતની કિંમત અને વિમાની રકમના પ્રમાણમાં થતી રકમ
મિલકતની કિંમત જેટલી રકમ
પૂરેપૂરી રકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન પંચાયતી રાજનો કાયદો ઘડવામાં આવ્યો ?

ઘનશ્યામભાઈ ઓઝા
બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
ડૉ.જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP