Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું કયા અધિવેશનમાં નક્કી થયું હતું ?

ત્રિપુરા
હરીપુરા
કરાચી
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો.

રમેશ પારેખ
રાજીવ પટેલ
મણિલાલ દેસાઈ
અનિલ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP