Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 88 14 44 22 88 14 44 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ? અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ રઘુરામ રાજન અરુણ જેટલી તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો પ્રેમાનંદ ભોજા ભગત દયારામ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને ___ સંખ્યા કહે છે. અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત અપૂર્ણાંક અવિભાજ્ય વિભાજય વિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ' કઈ તારીખે ઉજવાય છે ? 24 ડિસેમ્બર 15 માર્ચ 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર 24 ડિસેમ્બર 15 માર્ચ 24 જાન્યુઆરી 31 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) “ગોવાલણી” વાર્તાના લેખકનું નામ જણાવો. મલયાનિલ મુનશી સુન્દરમ્ ઉમાશંકર જોશી મલયાનિલ મુનશી સુન્દરમ્ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP