Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 22 14 88 44 22 14 88 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) યુ.એન.દિવસ (United Nations Day) તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 24 ઓક્ટોબર 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 24 ઓક્ટોબર 02 ઓક્ટોબર 24 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? ભોજા ભગત દયારામ પ્રેમાનંદ ધીરો ભોજા ભગત દયારામ પ્રેમાનંદ ધીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 62 45 48 58 62 45 48 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કલાપીનું પૂરું નામ જણાવો. તખતસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ તખતસિંહ પરમાર અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં સુરસિંહ ગોહેલ સમરસિંહ ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહના રચયિતાનું નામ જણાવો. રમેશ પારેખ રાજીવ પટેલ અનિલ જોશી મણિલાલ દેસાઈ રમેશ પારેખ રાજીવ પટેલ અનિલ જોશી મણિલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP