GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

2, 3 અને 4
1, 3અને 4
1, 2 અને 4
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મતદાનની તારીખે, મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં, મત માટે પ્રચાર કરવો, ચોક્કસ ઉમેદવારને મત નહી આપવા પ્રચાર કરવો, ચોક્કસ નિશાની પ્રદર્શિત કરવી વગેરે બાબતો ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે ?

150 મીટર
200 મીટર
100 મીટર
50 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો.

સમુચ્ચયવાચક સંયોજક
પર્યાયવાચક સંયોજક
કારણવાચક સંયોજક
વિરોધવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ?

Ctrl+S
Ctrl+C
Ctrl +A
Ctrl+ V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP