GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

2, 3 અને 4
1, 2 અને 3
1, 3અને 4
1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામ પંચાયતનો ઉપસરપંચ પોતાના હોદ્દા ઉપરથી લેખીત રાજીનામુ કોને આપી શકશે ?

તલાટી કમ મંત્રીને
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીને
સરપંચશ્રીને
પંચાયતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
લીટી દોરેલ સંયોજકનો પ્રકાર લખો : અમે ઘણું સમજાવ્યો છતાં એ ન માન્યો.

કારણવાચક સંયોજક
પર્યાયવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
વિરોધવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 I
243 K
243 H
243 G

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP