GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો. (1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે. (2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં. (3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ. (4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગ્રામપંચાયતની રચના સંદર્ભમાં નીચેના પૈકી કયા વાક્યો યોગ્ય છે ? (1) ગામના લાયકાત મતદારો ગ્રામ પંચાયતના સભ્યોને ચૂંટે છે. (2) દરેક ગ્રામ પંચાયતને સરપંચ/ઉપસરપંચ હોય છે. 3) ગામના લોકો સરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે. (4) ગામના લોકો ઉપસરપંચને ગુપ્ત મતદાનથી ચૂંટે છે.