ભારતનો ઈતિહાસ (History of India) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોરA) 1814-16 B) 1761C) 1757D) 1756-1763 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ રાજ નારાયણ બોઝ ગાંધીજી બાળ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? પેશવા મુઘલ મરાઠા અંગ્રેજો પેશવા મુઘલ મરાઠા અંગ્રેજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1999 વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? થાઇલેંડ શ્રીલંકા સિંગાપુર ચીન થાઇલેંડ શ્રીલંકા સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP