GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ1. અક્ષપટલ 2. આકર 3. કર્માન્તા4. સૂવના અર્થa. ખાણb. દફતરc. કતલખાનુંd. કારખાનું 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1- a, 2- b, 3- c, 4 - d 1 - c, 2 - d, 3 - a, 4 - b 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - d, 2 - c, 3 - b, 4 - a 1- a, 2- b, 3- c, 4 - d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ ગામની ડુંગરમાળાની ગુફાઓમાંથી પ્રાગકાલીન ચિત્રોના છૂટકતૂટક અવશેષો મળ્યાં છે. સાબરકાંઠા જિલ્લાના મોહનપુર પાટણ જિલ્લાના મેત્રાણા બનાસકાંઠા જિલ્લાના બાલારામ ભાવનગર જિલ્લાના ચમારડી સાબરકાંઠા જિલ્લાના મોહનપુર પાટણ જિલ્લાના મેત્રાણા બનાસકાંઠા જિલ્લાના બાલારામ ભાવનગર જિલ્લાના ચમારડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 રેક્ટીફાયર એક ઈલેક્ટ્રોનીક સાધન છે કે જે ___ માં રૂપાંતર કરવા માટે વપરાય છે. આપેલ પૈકી કોઈ નહીં DC વોલ્ટેજને AC વોલ્ટેજ આપેલ બંને AC વોલ્ટેજને DC વોલ્ટેજ આપેલ પૈકી કોઈ નહીં DC વોલ્ટેજને AC વોલ્ટેજ આપેલ બંને AC વોલ્ટેજને DC વોલ્ટેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 18મી સદીના પૂર્વાર્ધમાં શામળ ભટ્ટે નીચેના પૈકી કઈ પદ્યકથાઓ લખી હતી ?1. સિંહાસન બત્રીસી 2. રામવિજય 3. નંદબત્રીસી ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નેશનલ એરોનોટીક્સ એન્ડ સ્પેસ એજન્સી (NASA) ___ ગ્રહ ઉપર બે નવા મિશનનું આયોજન કરી રહી છે. શુક્ર ગુરુ મંગળ શનિ શુક્ર ગુરુ મંગળ શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? એસ.આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતી ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે. એસ.આર. બોમ્માઈ કેસમાં સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપિત કર્યું કે બંધારણ સમવાયી છે અને સંઘવાદ તેનું મૂળભૂત લક્ષણ છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં રાષ્ટ્રપતિ રાજ્યના ખરડાઓ ઉપર પોતાની અનુમતી ફક્ત પ્રથમવારના કિસ્સામાં જ નહીં પરંતુ બીજીવારના કિસ્સામાં પણ રોકી રાખી શકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP