GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મૌર્યકાલીન પ્રશાસનમાં પ્રયોજાતા શબ્દો અને તેના અર્થ બાબતે જોડકાં જોડો. શબ્દ1. અક્ષપટલ 2. આકર 3. કર્માન્તા4. સૂવના અર્થa. ખાણb. દફતરc. કતલખાનુંd. કારખાનું 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1- a, 2- b, 3- c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - b, 2 - a, 3 - d, 4 - c 1 - c, 2 - d, 3 - a, 4 - b 1- a, 2- b, 3- c, 4 - d 1 - d, 2 - c, 3 - b, 4 - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ એ ‘‘સંબાદ કૌમુદી’’ નામનું બંગાળી સામાયિક શરૂ કર્યું જે હિંદુઓ સંપાદિત-પ્રાંતીય ભાષાઓના વર્તમાનપત્રોમાં પહેલું હતું. ડૉ. આત્મારામ પાંડુરંગ રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન રવિન્દ્રનાથ ટાગોર ડૉ. આત્મારામ પાંડુરંગ રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ગાયકવાડી શાસનની “બરોડા સ્ટેટ રેલ્વે’ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સૌ પ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મીયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો. પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સૌ પ્રથમ રેલ્વે માર્ગ ડભોઈ અને મીયાગામ વચ્ચે શરૂ કરવામાં આવ્યો. પ્રારંભમાં બળદોનો ઉપયોગ કરી આ ટ્રેન ચાલતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 કચ્છ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્રમાં કચ્છ ઉપરાંત નીચેના પૈકી કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?1. સુરેન્દ્રનગર 2. રાજકોટ૩. પાટણ ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 મિહિરની હાલની ઉંમર મલ્હારની હાલની ઉંમર કરતાં અડધી છે. 15 વર્ષ પછી મલ્હારની ઉંમર મિહિરની તે સમયની ઉંમરના દોઢ ગણા કરતા 2 વર્ષ જેટલી વધારે હશે. તો મલ્હારની હાલની ઉંમર કેટલી હશે ? 36 વર્ષ 34 વર્ષ 32 વર્ષ 38 વર્ષ 36 વર્ષ 34 વર્ષ 32 વર્ષ 38 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું. ભીમદેવ પહેલો કર્ણદેવ પહેલો કુમારપાલ સિધ્ધરાજ ભીમદેવ પહેલો કર્ણદેવ પહેલો કુમારપાલ સિધ્ધરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP