GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત સર્વિસ, ડીસીપ્લીન એન્ડ અપીલ રૂલ્સની જોગવાઈઓ મુજબ, “સસ્પેન્શન -ફરજ મોકુફી” ક કયા સંજોગોમાં કરવામાં/ગણવામાં આવે છે ?
(1) કર્મચારી સામે શિસ્ત પાલનની કાર્યવાંહી કરવા ધાર્યું હોય, અથવા નિકાલ બાકી હોય.
(2) “નૈતિક અધઃપતન''ના કેસની તપાસ ચાલુ હોય.
(3) 48 કલાક કરતા વધારે સમય માટે કસ્ટડીમાં અટકમાં રાખવામાં આવેલ હોય.

માત્ર 1 અને 2 સંજોગોમાં
1, 2 અને 3 સંજોગોમાં
માત્ર 1 અને 3 સંજોગોમાં
માત્ર 2 અને 4 સંજોગોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
રૂઢિપ્રયોગનો અર્થ લખો : ગળે પાણી ન પડવા દેવું

તરસ છીપવા ન દેવી
ત્રાસ ગુજારવો
આઘાત લાગવો
હર્ષ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કુદરતી ન્યાયના સિધ્ધાંતોના સંદર્ભમાં નીચેના વાક્યો તપાસો.
(1) સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે.
(2) કોઈપણ વ્યક્તિ પોતાના કેસમાં ન્યાયાધીશ થઈ શકે નહીં.
(3) ન્યાય થવો જરૂરી છે પરંતુ ન્યાય થયેલ છે તેમ જાહેર રીતે લાગવું જોઈએ.
(4) આખરી હુકમ સ્વયંપર્યાપ્ત અને કારણો સહીતનો હોવો જોઈએ.

માત્ર 1, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.
માત્ર 1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
1, 2, 3 અને 4 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
EVM નું સાચું નામ શું છે ?

ઇલેક્ટ્રોનિક વેઈટ મશીન
ઈલેક્ટ્રોનિક વોટિંગ મેથડ
ઇલેકટ્રોનિક વોટિંગ મશીન
ઈલેક્ટ્રોનિક વેલ્યુ મશીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ?
(1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે.
(2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે.
(3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.
માત્ર 2જુ વાક્ય યોગ્ય છે.
માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે.
1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો.
(1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે.
(2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે.

પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી.
માત્ર પ્રથમ વાક્ય સાચું છે.
માત્ર બીજું વાક્ય સાચું છે.
પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP