GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
આલ્કોહોલ ધરાવતા હેન્ડ સેનીટાઈઝરમાં ___ હોઈ શકે છે.
1. ઈથેનોલ
2. આઈસો પ્રોપેનોલ
3. n-પ્રોપેનોલ
4. મીથેનોલ

માત્ર 1, 2 અને 3
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટીક્સ લીમીટેડે ISRO ને C32 – LH2 આપ્યાં, આ ___ છે.

અત્યાર સુધીનું સૌથી મોટું GSLV માટેનું લોન્ચ પેડ
નેનો રડાર સીસ્ટમ જે ઉપગ્રહોની ભ્રમણકક્ષાનું પગેરું લે છે.
અત્યાર સુધીની સૌથી મોટી કાયોજીનીક પ્રોપેલન્ટ ટેન્ક
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
વીજળી પડવાની ઘટના એ વૃક્ષને પણ બાળી શકે છે કારણ કે તે પુષ્કળ પ્રમાણમાં ___ ધરાવે છે.

ગાજવીજ (Thunder) ઊર્જા
વિદ્યુત ઊર્જા
સૌર ઊર્જા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
ભારતનું પ્રથમ વાવાઝોડું સંશોધન પરીક્ષણ ફલક ___ રાજ્યમાં સ્થપાશે.

બોલસાર, ઓડિશા
કચ્છ, ગુજરાત
વિદર્ભ, મહારાષ્ટ્ર
નિઝામાબાદ, તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
સમાજના વિવિધ વર્ગોના લોકો ઉપર ફુગાવાની નીચેના પૈકી કઈ અસરો છે ?
1. ફુગાવા દરમ્યાન દેવાદારોને ફાયદો થાય છે અને લેણદારોને નુકસાન વેઠવું પડે છે.
2. પગારદાર વર્ગની વ્યક્તિઓની ખરીદ શક્તિમાં વધારો થાય છે.
3. ફુગાવા દરમ્યાન બાંધી આવકના વ્યક્તિઓને નુકસાન વેઠવું પડે છે.

માત્ર 1 અને 3
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 2
પુરસ્કાર બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

નાગરીક પુરસ્કારો (પદ્મ પુરસ્કારો) સંસ્કૃતિ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP