ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. ઓગષ્ટ એપ્રિલ સપ્ટેમ્બર જૂલાઈ ઓગષ્ટ એપ્રિલ સપ્ટેમ્બર જૂલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) - રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) – મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં ‘મૂળભૂત ફરજો’નો સમાવેશ ક્યા વર્ષના બંધારણીય સુધારાથી કરવામાં આવેલ છે ? 1976 1971 1978 1960 1976 1971 1978 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંસદમાં પબ્લિક એકાઉન્ટ કમિટી કુલ કેટલા સભ્યોની બનેલી હોય છે ? 25 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 22 સભ્યો 25 સભ્યો 18 સભ્યો 30 સભ્યો 22 સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કોણ રાજ્ય પુનઃરચના પંચના સભ્ય ન હતા ? ફઝલ અલી ટી.ટી. કૃષ્ણકુમારચારી એચ. એન. કુંજરુ કે. એમ. પાણીકર ફઝલ અલી ટી.ટી. કૃષ્ણકુમારચારી એચ. એન. કુંજરુ કે. એમ. પાણીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP