ભારતનું બંધારણ (Constitution Of India)
દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ?

પાંચમાં
એક પણ નહીં
ચોથા
છઠ્ઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી...

પોલીસ અધિકારી ઈચ્છે તો જ.
જરૂરી નથી
ફરજીયાત છે
તેના વકીલ માંગણી કરે તો જ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ – 317
અનુચ્છેદ – 318
અનુચ્છેદ – 315
અનુચ્છેદ – 316

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP