ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ !
કોઈનો લાડકવાયો
અઢારસો સત્તાવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાઠિયાવાડી, વિદુર, ગાર્ગ્ય કોના તખલ્લુસ છે ?

કે.કા. શાસ્ત્રી
ગિજુભાઈ બધેકા
ચંપકલાલ ગાંધી
ચુનીલાલ આશારામ ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દ્વારકાની ભવ્યતા અને સમૃદ્ધિને વર્ણવવા પોતાના ગ્રંથમાં 'કનકકોટ ચળકારા કરે મણિયમ રત્ન જડયા કાંગરે’ એવો ઉલ્લેખ કોના દ્વારા કરવામાં આવ્યો છે ?

પ્રેમાનંદ
દયારામ
શામળ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP