ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? જ્યોતીન્દ્ર દવે સતીષ દવે સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ દવે સતીષ વ્યાસ જ્યોતિન્દ્ર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે ભાવિક જેઠાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે ? પાટણ સોનગઢ પ્રભાસ પાટણ સિદ્ધપુર પાટણ સોનગઢ પ્રભાસ પાટણ સિદ્ધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં કઈ ભક્તિનું નિરૂપણ જોવા મળે છે ? શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા વીરલક્ષણા શૃંગારલક્ષણા પ્રેમલક્ષણા કામલક્ષણા વીરલક્ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ? ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ભોગીલાલ પ્રાણવલ્લભ ભોળાનાથ સારાભાઈ મણિશંકર કીકાણી છગનલાલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આનંદ મઠ' કોની વિખ્યાત નવલકથા છે ? રવિશંકર રાવળ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર રવિશંકર રાવળ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરદચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP