ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રંગતરંગ' ભાગ 1 થી 6 ના લેખક કોણ ? સતીષ દવે જ્યોતિન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ સતીષ દવે જ્યોતિન્દ્ર વ્યાસ જ્યોતીન્દ્ર દવે સતીષ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌંદર્ય શોભે છે શીલથી યૌવન શોભે છે સંયમ વડે" લેખકનું નામ જણાવો. રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર રમેશ પારેખ નટવરલાલ પંડ્યા કવિ ન્હાનાલાલ બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભુખી ભુતાવળ' નવલકથા ખંડના લેખકનું નામ જણાવો. કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી પન્નાલાલ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યનાં કયા ત્રણ 'નન્ના' જાણીતા છે ? તે પૈકી કયું અસંગત છે ? નર્મદ નવલરામ પંડ્યા ન્હાનાલાલ નંદશંકર મહેતા નર્મદ નવલરામ પંડ્યા ન્હાનાલાલ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં સુખદુ:ખના સાથીમાં માનવીની ભવાઈમાં એળે નહિ તો બેળેમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદે તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિપામરે, પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે ? દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને દેવોને દાનવોને સગા-સંબંધીઓને રાજાઓને દેવોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP