Talati Practice MCQ Part - 3 એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ? 40 100 72 200 40 100 72 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા' આ પંક્તિ ક્યા છંદમાં છે ? સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ સ્ત્રગ્ધરા અનુષ્ટુપ શિખરિણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? સ્થાપત્યકલા નાટ્યકલા સંગીતકલા ચિત્રકલા સ્થાપત્યકલા નાટ્યકલા સંગીતકલા ચિત્રકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 'રસ્તો કરી જવાના' ગઝલના રચયિતા કોણ છે ? આદિલ ‘મસ્યુરી' મરીઝ અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી આદિલ ‘મસ્યુરી' મરીઝ અમૃત ‘ઘાયલ’ બરકત વિરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ? પાટણ મહેસાણા આણંદ તાપી પાટણ મહેસાણા આણંદ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘આગગાડી’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? ગુણવંત આચાર્ય રસિકલાલ પરીખ ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ગુણવંત આચાર્ય રસિકલાલ પરીખ ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP