Talati Practice MCQ Part - 3 એક માણસે અમૂક ઈંડા ખરીદ્યા જેમાં 10% સડી ગયા. બાકી વધ્યા તેમાંથી 80% બીજાને આપ્યા. તો હવે તેની પાસે 36 ઈડા વધે છે. કેટલા ઈંડા ખરીદ્યા હતા ? 40 72 100 200 40 72 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનારા પ્રથમ સાહિત્યકાર કોણ હતા ? આશાપૂર્ણાદેવી ઉમાશંકર જોશી વિષ્ણુ ડે જી. શંકર કુરૂપ આશાપૂર્ણાદેવી ઉમાશંકર જોશી વિષ્ણુ ડે જી. શંકર કુરૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા એટલે ? જીઓલોજી મેટલર્જી ટોપોગ્રાફી જીઓગ્રાફી જીઓલોજી મેટલર્જી ટોપોગ્રાફી જીઓગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સંધિ છોડો :– અભ્યર્થના અભિ + અર્થના અભ્ય + અર્થના અભ્યર + અર્યના અભી + અર્યના અભિ + અર્થના અભ્ય + અર્થના અભ્યર + અર્યના અભી + અર્યના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે ? જીલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશનર તાલુકા પંચાયતના પ્રમુખ જીલ્લા વિકાસ અધિકારી જીલ્લા પંચાયતના પ્રમુખ વિકાસ કમિશનર તાલુકા પંચાયતના પ્રમુખ જીલ્લા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ન્હાનાલાલ ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા દિગીશ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP