GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ? દાવાનો અહેવાલ નકારાત્મક અહેવાલ ખામીવાળો અહેવાલ બિનસુધારણા અહેવાલ દાવાનો અહેવાલ નકારાત્મક અહેવાલ ખામીવાળો અહેવાલ બિનસુધારણા અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 પ્રામાણ્ય વિતરણમાં ચતુર્થક વિચલન અને પ્રમાણિત વિચલન વચ્ચેનો સંબંધ ક્યો થાય ? 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન 4 ચતુર્થક વિચલન = 5 પ્રમાણિત વિચલન 3 ચતુર્થક વિચલન = 2 પ્રમાણિત વિચલન 5 ચતુર્થક વિચલન = 4 પ્રમાણિત વિચલન 2 ચતુર્થક વિચલન = 3 પ્રમાણિત વિચલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 નીચેનામાંથી ક્યું દ્રવ્ય પ્રાણિજ છે અને વસ્ત્રો બનાવવા ઉપયોગી છે ? સિલ્ક મિણ સુતર દુધ સિલ્ક મિણ સુતર દુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 વ્યવસ્થાતંત્રનું સૌથી જુનું સ્વરૂપ નીચેના પૈકી કયું છે ? આપેલ પૈકી એક પણ નહીં શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર આપેલ પૈકી એક પણ નહીં શ્રેણિક વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થાતંત્ર કાર્યાત્મક વ્યવસ્થાતંત્ર ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ? ભુજ કોટેશ્વર માંડવી અંજાર ભુજ કોટેશ્વર માંડવી અંજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 30 મીટર ઉંચા મીનારા પરથી જમીન પરના પત્થરનો અવસેધકોણ 45 છે. તો મીનારાથી પત્થરનું અંતર કેટલું હશે ? 30 20 60 40 30 20 60 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP