ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
અન્ન-જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો.

દુકાળ પડવો
ભૂખે મરવું
જીવવા જેવી સ્થિતિ ન હોવી
પૂરમાં પાક નષ્ટ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલાં વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોમાં કયા વાક્યમાં રવાનુંકારી શબ્દપ્રયોગ થયેલો છે ?

એની આંખમાંથી ટપટપ આંસું સરી પડ્યાં.
વરસાદથી ઠેરઠેર ખાડા પડી ગયા છે.
આજકાલ તોડફોડ કરવી સામાન્ય બાબત ગણાય છે.
મનમાંમનમાં મૂઝાવાથી શું ફાયદો ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP