ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના અનુચ્છેદ 101 ની જોગવાઈ પ્રમાણે જો સંસદના કોઈપણ ગૃહનો સભ્ય, ગૃહની અગાઉથી પરવાનગી લીધા સિવાય કેટલાં દિવસ ગૃહની તમામ બેઠકોમાં ગેરહાજર રહે, તો ગૃહ તેની બેઠક ખાલી જાહેર કરી શકે ?

90 દિવસ
30 દિવસ
60 દિવસ
120 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા.

ડૉ. રાધાકૃષ્ણન
ડૉ. હમીદ અન્સારી
ડૉ. ઝાકિર હૂસેન
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ સમિતિમાં ધારાસભ્યો સભ્ય તરીકે હોઇ શકે નહીં ?

પંચાયતી રાજ સમિતિ
ખર્ચ અગ્રતા સમિતિ
જાહેર હિસાબ સમિતિ
અંદાજ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય વચ્ચે ના વહીવટી સંબંધો બાબતના છે ?

અનુચ્છેદ 245-255
અનુચ્છેદ256-263
અનુચ્છેદ 264-268A
અનુચ્છેદ 269-279

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP