ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
“ભારતીય સંસ્કૃતિનું પતન ન થાય તે અંગે આપણે વિચરવું જોઈએ’’ - વાકયનો પ્રકાર ઓળખવો ?

નિર્દેશવાક્ય
આજ્ઞાર્થવાક્ય
વિધ્યર્થવાક્ય
સંભવનાર્થવાકય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'ઊગતા સૂરજને સહુ કોઈ પૂજે' કૃદંતનો પ્રકાર જણાવો.

સંબંધક કૃદંત
ભવિષ્ય કૃદંત
વર્તમાન કૃદંત
હેત્વર્થ કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP