ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

માનવસેવા એ જ પ્રભુસેવા
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
હું માનવી માનવ થાઉ તો ઘણું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનાનો અલંકાર ઓળખી બતાવો.-
દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે.

એકેય નહીં
અર્થાલંકાર
શબ્દાનુસાર
પ્રાસાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP