ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ગુજરાતી ભાષામાં નપુસકલિંગ કોના માટે પ્રયોજાય છે ?

પુરુષ
સ્ત્રી
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એકપણ નહીં
નાન્યતર જાતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘આશીર્વાદ’ શબ્દનો વર્ણવિગ્રહ કેમ થશે ?

આ + ૨્ + શ્ + ઈ + વ્ + આ + દ
આ + શ્ + ઈ + ર્ + વ્ + આ + દ
આ + શી + ર્ + વ્ + આ + દ
આ + શ + ઈ + ર્ + વ્ + આ + દ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP