ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સંદર્ભગ્રંથ' શબ્દનો સાચો અર્થ થાય ___

સુવાચ્ય ગ્રંથ
માહિતી કોશ
વિષયવસ્તુ અંગે વધારે સમજ આપતો ગ્રંથ
શબ્દાર્થ અને શબ્દ સમજૂતી આપતો ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘અશ્રુધર' રાવજી પટેલની નવલકથા છે. - રેખાંકિત શબ્દનો ધ્વનિવિગ્રહ કરો.

અ + શ્ + ૨્ + ઊ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ + ૨્ + ઉ + ધ્ + અ + ૨્
અ + શ્ર + ઉ + ધ્ + અ + ર્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP