ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત ધીરજથી સારૂં કામ થાય એવો અર્થ આપતી નથી ?

ધીરજના ફળ મીઠાં
પાકા ઘડે કાંઠા ન ચડે
ઉતાવળા સો બાવરાને ધીરા સો ગંભીર
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP