ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ?

બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ
મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ
પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ
મંદિરોમાં થતી પૂજા ભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
મોર સુંદર હોય તેથી
માતા-પિતાના સંસ્કાર-ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP