ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) છંદ શાસ્ત્રમાં કુલ ___ ગણની રચના કરી છે. આઠ દસ છ ચાર આઠ દસ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સંશયાત્મા વિનશ્યતિ' નો ખરો અર્થ થાય ___ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ વહેમ રાખનારનો વિનાશ થાય છે. મારા ભક્તનો કદી નાશ થતો નથી. ત્યાગ કરો અને સુખ ભોગવો જેવું કર્મ તેવું ફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પથ્થર થરથર ધ્રુજે' પંક્તિમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અનધિકૃતની સંધિ કઈ છે ? અન્ + ધિકૃત અન્ય + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત અન્ + ધિકૃત અન્ય + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપનિષદોના તત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ? દેવાધિ માર્મિક વેદાંતી સારસ્વત દેવાધિ માર્મિક વેદાંતી સારસ્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “વાદળથી વાતો કરે એ તો ગરવો ગઢ ગિરનાર" - વાક્યમાંથી ઉદ્દેશ્ય શોધો ? ગઢ વાદળ વાતો ગિરનાર ગઢ વાદળ વાતો ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP