ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

કેબુસરો કાબરાજી
એચ. એમ. મોદી
હોમી વાડીયા
એચ.પી.મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ?

ઋગ્વેદ
સામવેદ
મૂંડકોપનિષદ
કઠોરનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે ?

અનુચ્છેદ -164(1-અ)
અનુચ્છેદ -163(1-અ)
અનુચ્છેદ -166(1-અ)
અનુચ્છેદ -165(1-અ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP