ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ?

જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
પટ્ટાભિ સીતારામૈયા
વૈક્યાં પીંગલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ?

અનુચ્છેદ-308-323
અનુચ્છેદ-148-151
અનુચ્છેદ-308-329
અનુચ્છેદ-348-351

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભા
કેબીનેટ મિનીસ્ટ્રી
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP