ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?
1. પં. આનંદશંકર ધ્રુવ
2. રમણભાઈ નીલકંઠ
3. નરસિંહરાવ
4. નાનાલાલ
અ. વિભૂતિ પ્રાર્થના
બ. બુદ્ધ ચરિત
ક. હિન્દુ ધર્મની બાળપોથી
ડ. કૃષ્ણાવતાર
ઈ. હરિદર્શન

1-ક, 2-અ, 3-બ, 4-ઈ
1-ઈ, 2-ક, 3-ડ, 4-બ
1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-ડ, 2-બ, 3-અ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ?

ત્રિકમલાલ પંચાલ
ત્રિભોલનદાસ લુહાર
રાજેન્દ્ર શુક્લ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઇંધણા વીણવા ગૈ'તી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ છે.

મોહનલાલ પટેલ
રાજેન્દ્ર શાહ
મણિલાલ પટેલ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ?

પીતાંબર પટેલ
કિશોર મકવાણા
નટવરલાલ બુચ
રાજેન્દ્ર શુકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP