ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બારીબહાર અને સરવાણી કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

પ્રહલાદ પારેખ
રમણલાલ સોની
કુંદનિકા કાપડિયા
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે.

મોબાઈલ ડિસ્પેન્સરી
બોંબની બનાવટ
દવા
આયુર્વેદિક પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જેના નામ સાથે 'કલિકાલસર્વજ્ઞ' નું સન્માનસૂચક વિશેષણ વપરાય છે.

હેમવિજય સૂરિ
નિષ્કલંકી નારાયણ
હેમપ્રભસૂરિ
હેમચંદ્ર સૂરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP