ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
'મુંબઈ સમાચાર' ના સ્થાપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

વિનેશ અંતાણી
શ્રીમદ રાજચંદ્ર
ગૌરીશંકર જોષી
ઈચ્છારામ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ભૂખી ભૂતાવળ’ નવલકથાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
કિશોર મકવાણા
નટવરલાલ પંડ્યા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP