ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રંગ રહસ્ય’ નામના ત્રૈમાસિકનું સંપાદન કોણે કર્યું હતું ?

દેશળજી પરમાર
હાજી મહમ્મદ અલ્લારખિયા
ડાહ્યાભાઈ ધોળશાજી
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સાપનાં ભારા' અને 'ઉઘાડી બારી' એ કોની કૃતિઓ છે ?

ત્રિભુવનદાસ લુહાર
ઉમાશંકર જોશી
રામનારાયણ પાઠક
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્યુગર કોટેડ ક્વિનાઈન પિલ્સ' તરીકે જાણીતું હાસ્ય કોનું છે ?

જ્યોતીન્દ્ર દવે
ગોવર્ધનરામ ત્રિપાઠી
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

દ્વૈતાદ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ
દ્વૈતવાદ
અદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP