ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? વેવિશાળ તુલસી ક્યારો વિશ્વગીતા યુગવંદના વેવિશાળ તુલસી ક્યારો વિશ્વગીતા યુગવંદના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંગળિયાત' ના લેખક કોણ ? અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર અશ્વિની ભટ્ટ પન્નાલાલ પટેલ જોસેફ મેકવાન ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર કોણ હતા ? એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણ દેવી અમૃતા પ્રીતમ એસ્થર ડેવિડ અમૃતા શેરગીલ આશાપૂર્ણ દેવી અમૃતા પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિતામાં આદિ કવિ કોને માનવામાં આવે છે ? નર્મદ ભાલણ નરસિંહ મહેતા આસામ નર્મદ ભાલણ નરસિંહ મહેતા આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ? 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ 'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક 'મુંબઈ સમાચાર' ના સ્થાપક ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક વિનોદિની નીલકંઠનું છે ? કદલીવન અતીતવન વળામણાં ભાંગ્યાના ભેરુ કદલીવન અતીતવન વળામણાં ભાંગ્યાના ભેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP