ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

ઉમાશંકર જોશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુંદરમ્
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

૨.વ. દેસાઈ
આનંદશંકર ધ્રુવ
કેશવલાલ ધ્રુવ
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

મ્હોરા સૉનેટ
ચન્દ્ર સૉનેટ
પેલિકન સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ?

ઉમાશંકર જોષી
પીતાંબર પટેલ
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP