ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ?

સુંદરમ્
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

'કલાપી'
નરસિંહરાવ દિવેટીયા
'બ. ક. ઠાકોર'
'કાન્ત'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માનવીની ભવાઈ' ના સર્જક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ગોવર્ધનરામ ત્રિપાઠી
મનુભાઈ પંચોળી
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP