ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આખો-એક અધ્યયન'- વિવેચન કોનો સંગ્રહ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી સુંદરમ્ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી સુંદરમ્ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય રસ્કિન બોન્ડ જ્હોન રસ્કિન લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય રસ્કિન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્ર માટે અપાય છે ? કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર કલા ક્ષેત્ર સાહિત્ય ક્ષેત્ર સ્પોર્ટસ ક્ષેત્ર સંગીત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ પરીક્ષા - મધુબેન ગાંધી ભીખુ - ધૂમકેતુ બાનો વાડો - પ્રવીણ દરજી રાનમાં - ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સત્યપ્રકાશ" સાપ્તાહિક કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું ? નર્મદ કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી નર્મદ કરસનદાસ મૂળજી દાદાભાઈ નવરોજી કેખુશરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રખ્યાત નવલકથા સરસ્વતીચંદ્ર કુલ કેટલા ભાગમાં લખાઈ છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP