ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ? કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો કાળચક્ર તુલસીક્યારો વેવિશાળ વસુંધરાનાં વ્હાલાદવલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુલેન્દુ' કોનું તખલ્લુસ છે ? કનૈયાલાલ મુનશી જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા કનૈયાલાલ મુનશી જયંત ખત્રી હરેશ ધોળકિયા ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોશીના કાવ્ય સંગ્રહો ગંગોત્રી, નિશીથ, પ્રાચીના, વસંતવર્ષા વગેરે એક જ ગ્રંથરૂપે પ્રગટ થયાં છે. આ કાવ્યગ્રંથનું નામ જણાવો. કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા સમગ્ર કવિતા કાવ્યાંજલિ પ્રકૃતિ પ્રેમ કાવ્ય ધારા સમગ્ર કવિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હું તો બસ ફરવા આવ્યો છું’ કાવ્યના સર્જક કોણ છે ? નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ નિરંજન ભગત ડૉ. હરિવલ્લભ ભાયાણી રાજેન્દ્ર શુક્લ કવિ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૃદુલાબહેન મહેતાએ ‘બે પુણ્યશ્લોક પુરુષો’ પુસ્તકમાં કયા બે મહાનુભાવોનું ચારિત્ર્ય આલેખ્યું છે ? સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ સરદાર પટેલ અને જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધીજી અને વિનોબા ભાવે મહર્ષિ અરવિંદ અને કૃષ્ણપાલસિંહ પંડિત સુખલાલજી અને રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કમળના તંતુ’ કૃતિ કોની છે ? ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક પ્રબોધ પંડિત ડૉ. હરિવલ્લભ ભાયાણી રમણલાલ સોની અમૃતલાલ યાજ્ઞિક પ્રબોધ પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP