ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ?

રાજેન્દ્ર કેશવલાલ શાહ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પિંગળશાસ્ત્ર' એટલે શું ?

પીંગલા નાડીનું શાસ્ત્ર
ભર્તુહરિની પત્નીએ રચેલું શાસ્ત્ર
ભવાઈના વાધોને વગાડવાનું શાસ્ત્ર
છંદશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
સ્વામી સચ્ચિદાનંદ
આનંદશંકર ધ્રુવ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP