Talati Practice MCQ Part - 3 સંખ્યા 1,11,11,111 ને કઈ સંખ્યા વડે નિ:શેષ ભાગી શકાય ? 73 37 87 67 73 37 87 67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી ક્યા યંત્રની શોધ વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ? એરોપ્લેન ટ્રાન્સફોર્મર કેસ્ક્રોગ્રાફ થર્મોમીટર એરોપ્લેન ટ્રાન્સફોર્મર કેસ્ક્રોગ્રાફ થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 શકુંતલાની વિદાયટાણે આશ્રમના | પણ વિલાપ કરવા લાગ્યો – આ પંક્તિમાં કયો અલંકાર છે ? દ્રષ્ટાંત સ્વભાવોક્તિ ઉપમા સજીવારોપણ દ્રષ્ટાંત સ્વભાવોક્તિ ઉપમા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘બાલકૃષ્ણ દોશી’ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? સ્થાપત્યકલા સંગીતકલા ચિત્રકલા નાટ્યકલા સ્થાપત્યકલા સંગીતકલા ચિત્રકલા નાટ્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 સમુદ્રમાં અને અંતરીક્ષમાં દિશા સૂચવવા ક્યા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર મેનોમીટર સિસ્મોમીટર ગાયરોસ્કોપ ઓડિયોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘રાવણનું મિથ્યાભિમાન’ના રચયિતા જણાવો. પ્રેમાનંદ શામળ નાનાલાલ ગિરિધર પ્રેમાનંદ શામળ નાનાલાલ ગિરિધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP