Talati Practice MCQ Part - 3 સંખ્યા 1,11,11,111 ને કઈ સંખ્યા વડે નિ:શેષ ભાગી શકાય ? 37 73 67 87 37 73 67 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ? ર.વ. દેસાઈ મણીશંકર રત્નજી ભટ્ટ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા ર.વ. દેસાઈ મણીશંકર રત્નજી ભટ્ટ સુરેશ દલાલ નરસિંહરાવ દિવેટિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ? શંભુપ્રસાદ જોષીપુરા પ્રિયકાન્ત પરીખ ચંદ્રવદન મહેતા ધનવંત ઓઝા શંભુપ્રસાદ જોષીપુરા પ્રિયકાન્ત પરીખ ચંદ્રવદન મહેતા ધનવંત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? નહી ભૂલ તેથી જવાબ નહી ભૂલ તેથી જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘સુકાની’ કયા કવિની રચના છે ? મૂળશંકર મૂલાણી સુમન શાહ ચંદ્રશંકર બુચ સોમસુંદર સૂરિ મૂળશંકર મૂલાણી સુમન શાહ ચંદ્રશંકર બુચ સોમસુંદર સૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ? 50 નફો 25 ખોટ 50 ખોટ નહીં નફો કે નહીં ખોટ 50 નફો 25 ખોટ 50 ખોટ નહીં નફો કે નહીં ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP