Talati Practice MCQ Part - 3
‘સ્મરણમુકુર’ કોની કૃતિ છે ?

ર.વ. દેસાઈ
મણીશંકર રત્નજી ભટ્ટ
સુરેશ દલાલ
નરસિંહરાવ દિવેટિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘કુંસુમાકર’ કયા કવિનું તખ્ખલુસ છે ?

શંભુપ્રસાદ જોષીપુરા
પ્રિયકાન્ત પરીખ
ચંદ્રવદન મહેતા
ધનવંત ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

નહી
ભૂલ
તેથી
જવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘સુકાની’ કયા કવિની રચના છે ?

મૂળશંકર મૂલાણી
સુમન શાહ
ચંદ્રશંકર બુચ
સોમસુંદર સૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
મહેશે એક સ્કૂટર 10,000માં ખરીદી 5% નફાથી વેચી દીધું, મળેલ રકમથી મહેશે બીજું એક સ્કૂટર ખરીદી 5% નુકશાનથી વેચી દીધું. તો સમગ્ર વ્યવહારમાં મહેશને કેટલા રૂપિયા નફો કે નુકશાન થયું ?

50 નફો
25 ખોટ
50 ખોટ
નહીં નફો કે નહીં ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP