GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 રાજ્યસૂચિની બાબતમાં રાજ્યસભાની સત્તાઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. આપેલ પૈકી એક પણ નહીં જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. આવો ઠરાવ માત્ર 30 દિવસ સુધી જ અમલમાં રહે છે. આપેલ પૈકી એક પણ નહીં જો રાજ્યસભા કોઈ મુદ્દો રાષ્ટ્રીય મહત્વ માટે આવશ્યક છે તેવું જાહેર કરે અને ઠરાવ પસાર કરે તો સંસદ રાજ્ય સૂચિની બાબતોના સંદર્ભમાં કાયદો ઘડી શકે છે. રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાને હાજર રહેલ અને મતદાન કરનાર 2/3 સભ્યોનો ટેકો મળવો જોઈએ. ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP CANCELLED QUESTION
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જોડકાં જોડો.I. ભારોII. ઘડુIII. હૅયા હૅયા IV. આલવુંa. પટ્ટણી બોલીb. કચ્છી બોલીc. સુરતી બોલી d. ચરોતરી બોલી I-c, II-d, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-d, II-b, III-c, IV-a I-c, II-d, III-a, IV-b I-a, II-b, III-c, IV-d I-d, II-c, III-b, IV-a I-d, II-b, III-c, IV-a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કઈ ઘટના / ઘટનાઓ કુષાણ રાજવી કનિષ્ક-I સાથે સંકળાયેલી છે ?I. કુંડલવન વિહાર ખાતે ચોથી બૌદ્ધ સંગિતીનું આયોજન II. બૌધ્ધ મિશનરીઓને ઈજિપ્ત અને ગ્રીસ મોકલવાં.III. પુરુષપુરને પોતાની રાજધાની બનાવવી. ફક્ત I ફક્ત I અનેે III ફક્ત II ફક્ત I અને II ફક્ત I ફક્ત I અનેે III ફક્ત II ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્ I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત I અને II I, II અને III ફક્ત II અને III ફક્ત I અને III ફક્ત I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ? વિંધ્યવાસિની દેવી રાણક દેવી હર્ષદમાતા બહુસ્મરણા દેવી વિંધ્યવાસિની દેવી રાણક દેવી હર્ષદમાતા બહુસ્મરણા દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ કે જે તેમના સાર્વત્રિક કલ્યાણ માટે બનેલી છે તે ___ ની છે. કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 15 કુલ 30 સભ્યો - લોકસભામાંથી 20 અને રાજ્યસભામાંથી 10 કુલ 25 સભ્યો - લોકસભામાંથી 15 અને રાજ્યસભામાંથી 10 કુલ 20 સભ્યો - લોકસભામાંથી 10 અને રાજ્યસભામાંથી 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP