ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' પુસ્તકના લેખક કોણ ?

સલમાન રશ્દી
વિક્રમ શેઠ
વી. એસ. નાયપોલ
આર. કે. નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ?

કુચીપુડી - આસામ
ભરતનાટ્યમ - તમિલનાડુ
કથકલી - કેરળ
લાવણી - મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
અમદાવાદમાં કઈ સંસ્થાએ 1949માં નાટ્યવિદ્યા મંદિર શરૂ કર્યું ?

ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્યસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ?

પંપા સરોવર - કર્ણાટક
નારાયણ સરોવર - ગુજરાત
કૃષ્ણા સરોવર - તેલંગાણા
પુષ્કર સરોવર - રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP