ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ?

સંરક્ષણ વિષયક
નાણાં વિષયક
શિક્ષણ વિષયક
કૃષિ વિષયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ?

વડાપ્રધાન
ગૃહ મંત્રી
લોકસભાના વિરોધપક્ષના નેતા
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ?

માન. કાયદામંત્રીશ્રી
માન. નાણાંમંત્રીશ્રી
માન. રાષ્ટ્રપતિશ્રી
માન. વડાપ્રધાનશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

લોકસભા
વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP