ભારતનો ઈતિહાસ (History of India)
વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ?

રાજા રામમોહનરાય
રવીન્દ્રનાથ ટાગોર
રામકૃષ્ણ પરમહંસ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
ઔરંગઝેબ - લાલ કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ ઈરવિન
લોર્ડ વિલિંગડન
લોર્ડ રીડિંગ
લોર્ડ હારડીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
વિનોબા ભાવે
વિક્રમ સારાભાઈ
વિજયાલક્ષ્મી પંડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP