ભારતનો ઈતિહાસ (History of India) વિશ્વભારતી યુનિવર્સિટીની સ્થાપના કયા મહાનુભાવ દ્વારા કરવામાં આવી હતી ? રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રામકૃષ્ણ પરમહંસ રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા રાજકોટ જામનગર ચોરીચૌરા વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? ગોવા મુંબઈ કલકત્તા કોચીન ગોવા મુંબઈ કલકત્તા કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? માસ્કી અને ગુર્જરા મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ માસ્કી અને ગુર્જરા મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ કલસી અભિલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા બિહાર આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP