એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

મકરંદ દવે
બકુલ ત્રિપાઠી
સુરેશ દલાલ
અમૃત ઘાયલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક્ઝામીનર, લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ___

હિસાબી બાબત છે
આંતરીક ઓડીટ છે
વિનિયોગ ઓડીટ છે
વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
મુસ્લિમ બિરાદરોનું આસ્થા કેન્દ્ર એવા હસનપીરની દરગાહનું પવિત્ર સ્થાન ગુજરાતમાં કયા સ્થળે આવેલ છે ?

મીરા દાતાર
દેલમાલ
શેલાવી
રોજારોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP