એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

સુરેશ દલાલ
બકુલ ત્રિપાઠી
અમૃત ઘાયલ
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેના પૈકી કઈ આવક કરવેરાની આવક નથી ?

મનોરંજન કર
વ્યવસાય વેરો
લાયસન્સ ફી
મોટરવાહન પરનો વેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એકાંકી વેપારી, ભાગીદારી પેઢી માટે ઓડિટ ફરજિયાત ન હોવા છતાં ઓડિટ કરાવ્યું હોય તો ઘડીક ફી ધંધાનો ___ ખર્ચ ગણાય.

ગેરકાનુની
અમાન્ય
નકામો
માન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP