ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ?

વાડીલાલ ડગલી
રામનારાયણ પાઠક
વિજયરામ વૈદ્ય
વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

જગજિતસિંહ
હરજી લવજી દામાણી 'શયદા'
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'
શૂન્ય પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.

કવિ ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ?

હૃદયત્રિપુટી
કાશ્મીરનો પ્રવાસ
કલાપીની પત્રધારા
કલાપીનો કેકારવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP