ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરામ વૈદ્ય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી રામનારાયણ પાઠક વિજયરામ વૈદ્ય વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલંકારના કેટલા પ્રકાર છે ? ચાર બે ત્રણ પાંચ ચાર બે ત્રણ પાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો. કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ ન્હાનાલાલ કનૈયાલાલ મુનશી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની પ્રથમ કઈ કૃતિ પ્રસિદ્ધ થઈ હતી ? હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ હૃદયત્રિપુટી કાશ્મીરનો પ્રવાસ કલાપીની પત્રધારા કલાપીનો કેકારવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાનકૃતિ કયા કવિની છે ? ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ન્હાનાલાલ કવિ પ્રેમાનંદ નરસિંહ મહેતા કવિ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP