ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? સોમેશ્વર યશપાલ આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર સોમેશ્વર યશપાલ આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? વિશ્વગીતા યુગવંદના તુલસી ક્યારો વેવિશાળ વિશ્વગીતા યુગવંદના તુલસી ક્યારો વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય સભાની સ્થાપનામાં નીચેના પૈકી કયા સાહિત્યકારનું મહત્વનું યોગદાન હતું ? આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી આનંદશંકર ધ્રુવ રણજિતરામ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "એમ ઉગાર્યો ચંદ્રહાસ" કાવ્યનું સ્વરૂપ જણાવો. ગરબી કાફી પદ આખ્યાનખંડ ગરબી કાફી પદ આખ્યાનખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જળકમળ છાંડી જાને બાળા... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે ? નાગને કૃષ્ણને નંદગોપને બલરામને નાગને કૃષ્ણને નંદગોપને બલરામને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP