ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વાડીલાલ ડગલી વિજયરામ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી બોટાદકર ખબરદાર નર્મદ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ હરિહર ભટ્ટ સ્વામી આનંદ બ.ક. ઠાકોર નર્મદ હરિહર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વેદો' ને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સ્મૃતિ શ્રુતિ સૂત્ર પુરાણ સ્મૃતિ શ્રુતિ સૂત્ર પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ચિંતનાત્મક નિબંધ નાટક નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP